The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

અંકલેશ્વરમાં ગણેશજીની શોભાયાત્રામાં રીસ રાખીને હત્યાનો પ્રયાસ હોવાનું બહાર આવતાં ચકચાર

અંકલેશ્વર શહેરમાં મોદીનગર પાસેથી પસાર થતી ગણેશજીની શોભાયાત્રામાં એક કાર ચાલક બેકાબુ બનતા ત્રણથી ચાર લોકોને અડફેટમાં લીધા હતાં. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા....

પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે ઝાડેશ્વરના ખેડૂતોએ આપ્યું આવેદન

ભરૂચ શહેરના નર્મદા નદીના ઉત્તર છેડાના ઝાડેશ્વર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સોમવારે કલેકટરને ડેમમાંથી છોડાતા પાણી અને પુરના પગલે 50 વર્ષમાં 70 જેટલા ખેડૂતોની 300...

આમોદના અનોર ગામે મકાનની કાચી દીવાલ ધસી,1 મહિલાનું મોત

આમોદ તાલુકાના અનોર ગામે સવારે નગરીમાં રહેતા એક મકાનની કાચી દીવાલ ધસી પડતાં મહિલાનું વધુ ઇજા થવાથી કરુણ મોત થયું હતું.જ્યારે તેના પતિને ગંભીર...

ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ખાતે શ્રાવણી શનિવારે હજારો શ્રધ્ધાળુ ઉમટયા

દર્શન માત્રથી મનુષ્યના અભિમાનને ચકનાચુર કરતા ગુમાનદેવ ઝઘડીયાના ગુમાનદેવ ખાતે આવેલ ગુમાનદેવદાદાનું મંદિર અતિપ્રચલિત છે.અહીં બિરાજમાન ગુમાનદેવદાદા હાજરાહજૂર હોવાની લોકોમાં આસ્થા છે.તે પોતાના દરેક...
00:02:37

ભરૂચ નર્મદામૈયા બ્રિજ ઉપરથી યુવતીએ લગાવી છલાંગ, કરાઇ રેશ્ક્યુ

એક તરફ નર્મદા ભયજન સપાટીને આંબી ધસમસતા પ્રવાહ સાથે વહી રહી છે.ત્યારે બીજી તરફ સહન શક્તિના અભાવે એક યુવતીએ આજે બપોરે ૪.૩૦ની આસપાસ કોઇ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!