The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

નેત્રંગના મોરિયાણા ગામે નવી વસાહતના 70 પરિવારોને પાણીની પળોજણ

નેત્રંગ તાલુકા પંચાયતની ટીડિઓ કચેરીમાં મોરીયાણા ગામના નવી વસાહતના લોકોએ વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનામાં પાણીની ટાંકી , પાઈપલાઈન ,આરસીસી સ્ટેન્ડ પોસ્ટ...
00:02:58

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર કલરની દુકાનના ગોડાઉનમાં આગથી મચી નાસભાગ

ભરૂચ શહેરના સતત લોકો અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં ફોડેલ ફટાકડાના તણખાથી નૂતન સેલ્સ કોર્પોરેશનના કલરના...

દેડીયાપાડા તાલુકાના શહિદ સૈનિકોનાં પરીવારની મુલાકાત લઈ તેમને કરાયા સન્માનિત

આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે દેડીયાપાડા તાલુકાના શહિદ સૈનિકોનાં પરીવારની મુલાકાત લઈ તેમને સન્માનિત કરવામાં આવ્યા. દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વાસવાની આગેવાની તાલુકાના મા ભોમની...

જંબુસર ખાતે કરાયું નવનિર્મિત બે સર્કલનું લોકાર્પણ

જંબુસર તાલુકાના મગણાદ સ્થિત આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જંબુસર નગરના બે સર્કલનું નિર્માણ કરાયું  જેનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ તથા બીએપીએસ સંસ્થાના...
00:02:27

ભરૂચ પંજાબ નેશનલ બેંકમાં અમરનાથ યાત્રીકોને રજીસ્ટ્રેશન માટે ધરમધક્કા!

કોરોના કાળના બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીકોએ પ્રથમ પંજાબ નેશનલ બેંકમાંથી રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા હોય, છેલ્લા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!