The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2417 POSTS

Exclusive articles:

અંકલેશ્વરના સંજાલી નજીક નહેરમાં ન્હાવા પડેલ ૨ યુવક ડૂબ્યા

અંકલેશ્વર તાલુકાના સંજાલી મહારાજાનગર ખાતે નહેરમાં ડૂબી જતા બેનાં  મોત નીપજ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરવૈયા અને પાનોલી ફાયર ટીમે બંનેવની શોધ આરંભી...

ભરૂચના દયાદરા ગામે રેલવે ફાટકમાં કન્ટેનર ટ્રકને માલ ગાડીની અડફેટે ફંગોળાયું

ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસેથી ભરૂચ દહેજ નેરોગેજ રેલવે લાઇન પસાર થાય છે. જેમાં રોજેરોજ નબીપુર, જંબુસર તરફથી સેંકડો નાના મોટા માલ વાહક વાહનો...
00:06:54

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ ભીલપ્રદેશ બનાવવા કરી માંગ

ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓ ના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે.ત્યારે આ...

મન હોય તો માળવે જવાય : એક અંધ પણ કરી શકે માં નર્મદાની પરિક્ર્મા

નમામી દેવી નર્મદે ભારત દેશમાં નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવી હોવાથી દેશ-વિદેશીના ભક્તો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે મધ્ય પ્રદેશમાં રહેતા અને...
00:02:32

નનામા પત્ર અને BJP સાંસદના નિવેદન મુદ્દે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે જારી થયેલ નનામા લેટર બાદ સોમવારે તેઓએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું હતું કે, નર્મદા જિલ્લાના તમામ પક્ષના નેતાઓ...

Breaking

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીમાં પુનઃ ભારતીય જનતા પક્ષ નું શાસન.

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી યોજાતા ભારતીય જનતા...

ભરૂચમાં બાદલપુર ખાડી પર બ્રીજની કામગીરીને પગલે આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા...

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...
spot_imgspot_img
error: Content is protected !!