ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આત્મારામ પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી.
ભારતનું સંવિધાન...
ગુજરાત સરકારે આદિવાસીઓને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો નિર્ણય કરતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયનો ખુલ્લે આમ વિરોધ કરતા જણાવ્યું હતું કે...