નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બદલવા ગામના રમણપરાના જંગલ વિસ્તારના કોતરના ભાગે કુદરતી રીતે ઉગી નિકળેલ આમલીના વૃક્ષને ખેડુતે કપાવીને લાકડાના વેપારીને વેચાણ કર્યુ...
ભરૂચ નગરપાલિકા દ્વારા વૈશ્વિક મહામારી કોવિડ-19 ના સંક્રમણને રોકવા માટે કોવિડ વેક્સિનેશન માટેના બીજા ડોઝના મેગા વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જે વ્યક્તિએ રસીનો બીજો ડોઝ...
નેત્રંગ તાલુકાના વિજયનગર ખાતે દિપડાએ દેખા દઈ એક વાછરડાનું મારણ કરવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા સાથે દહેશતનું વાતાવરણ ઉભુ થયું છે.
નેત્રંગ...