આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન “સ્કાય લેન્ડર્સ” (ચાઇનીઝ તુક્કલ) તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ (ઝેરી તત્વો) અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે...
ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.૨૧/૧૨/ર૦ર૧ તથા તા.૨૭/૧૨/૨૦૨૧ થી કોરોનાના સંકમણને રોકવા અધ્યતન સુચનાઓ આપવામાં આવેલ છે. ગૃહ વિભાગના તા.૭/૧/ર૦રર ના હુકમથી નોવેલ કોરોના...
સમગ્ર રાજયમાં ફન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને કોરોના વેકિસનનો પ્રિક્રોશન...