The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ અને નર્મદા જિલ્લાના સહિત રાજ્યના ખેડૂતોને શ્રીરામ સુપર 111 &1-SR-14 ઘઉંના બિયારણથી મળી વધારે ઉપજ

ભરૂચ અને નર્મદા જિલ્લાના સહિત રાજ્યના ખેડૂતોને શ્રીરામ સુપર 111 &1-SR-14 ઘઉંના બિયારણથી મળી વધારે ઉપજ

0
ભરૂચ અને નર્મદા જિલ્લાના સહિત રાજ્યના ખેડૂતોને શ્રીરામ સુપર 111 &1-SR-14 ઘઉંના બિયારણથી મળી વધારે ઉપજ

ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો સાથે ગુજરાતના ખેડૂતોને ડીસીએમ શ્રીરામ લિમિટેડના યુનિટ શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સના શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બિયારણથી તેમની ઉત્પાદકતામાં વધારો થયો છે. શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે ખેડૂતોની પાકની ઉપજ વધારવા માટે આધુનિક અને સંશોધનલક્ષી ઉત્પાદનો વિકસિત કર્યા છે.

ખેડૂત કલ્પેશભાઈએ શ્રીરામ સુપર 111 ઘઉંના પાક પ્રદર્શનમાં ઉત્તમ પરિણામને જોઈને ગયા વર્ષે આ બિયારણનો ઉપયોગ કર્યો હતો અને પોતાના આ નિર્ણયથી તેમને સારું ફળ મળ્યું છે. તેમનું કહેવું છે કે, એમાં કંઠી લાંબો લગભગ 12થી 13 સેમીનો હોય છે, પાક એકસાથે બહાર આવે છે અને કોઈ પણ પ્રકારની બિમારીની સમસ્યા પેદા થતી નથી. પાકની ઊંચાઈ ઉપર્યુક્ત હોવાથી એ પડી જવાની ફરિયાદ નથી. શ્રીરામ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સનાં વૈજ્ઞાનિકોએ ઘઉંની આ જગપ્રસિદ્ધ જાતને વિકસાવી છે જેને લોકપ્રિયતા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!