The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ગીર-સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી,૧૨ જેટલા માછીમારો લાપતા

ગીર-સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી,૧૨ જેટલા માછીમારો લાપતા

0

રાજ્યમાં આપવામાં આવેલી વરસાદની આગાહીને પગલે ગીરસોમનાથના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા વિનંતી કરવામાં આવી હતી. આગાહીને પગલે ભારે પવનને કારણે ઉનાના નવાબંદર અને સીમરના દરિયામાં ૧૫ જેટલી બોટ પાણીમાં ડૂબી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત, ૧૨ જેટલા માછીમારો પણ લાપતા હોવાની શંકા સેવાઈ રહી છે.

આધારભુત સુત્રો તરફથી મળતી માહિતીના આધારે, માછીમારી કરવા ગયેલા 4 માછીમારો કિનારે પરત ફર્યા છે. આ ઘટનાથી માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!