The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: નંદેલાવ ગામના ૩૦ જેટલાં લાભાર્થીઓને રેશનકાર્ડનું કરાયું વિતરણ

ભરૂચ: નંદેલાવ ગામના ૩૦ જેટલાં લાભાર્થીઓને રેશનકાર્ડનું કરાયું વિતરણ

0
ભરૂચ: નંદેલાવ ગામના ૩૦ જેટલાં લાભાર્થીઓને રેશનકાર્ડનું કરાયું વિતરણ

•નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે કરાયું વિતરણ

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામના ૩૦ જેટલાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રેશનકાર્ડ(NFSA)નું વિતરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના સદસ્યો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!