ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની આંગણવાડીઓમાં...
રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પનોતા પુત્ર એવા મરહૂમ અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી.
ફેજલ પટેલ દરેક તહેવારમાં અગ્રીમ...