અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ ગળતરથી અફરાતફરી સર્જાઇ હતી. ગેસ ગળતરના કારણે સંજાલી ગામના રહીશોને ગેસની અસર...
ગત રોજ પણ પીરામણ પાસેથી પસાર થતી આમલખાડીમાં ગુલાબી કલરના પ્રદુષિત અને દુર્ગંધવાળા વેહતા પાણી છોડવામાં આવતા ગ્રામજનો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો...