ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં અરૂણોદય બંગલોઝ ખાતે રહેતાં દિનેશ છગનલાલ મિસ્ત્રી ભરૂચ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ નિભાવી નિવૃત્ત થયાં છે. તેમના પુત્ર હિરેનની પત્નિ...
ભરૂચ જિલ્લામાંથી પસાર થનાર મુંબઇ - વડોદરા એક્સપ્રેસ વેમાં જમીનો ગુમાવનાર ખેડૂતોને અત્યંત ઓછું વળતર મળવાને લઇને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે એક્સપ્રેસ...
દિવાળીના તહેવાર હોય આદિવાસી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ દ્વારા જ નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી હોય દિવાળી ટાણે તસ્કરી ગેંગે પોસ્ટ ઓફિસના ટાર્ગેટ કરી મોટી...
અંકલેશ્વરમાં વાલિયા ચોકડી પર આવેલ શેખ પેટ્રોલિયમ પંપ ખાતે પેટ્રોલ પુરાવા આવેલો શખ્સ બાઇકની ટાંકી ફૂલ કરાવી ફરાર થવાની ઘટના બની હતી.
જ્યાં મોંઘીદાટ બાઈક...