The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ભરૂચમાં વસતા ઉત્તરભારતીય લોકોએ પોતાના ઘરે જ કરી છઠપૂજા

• કોરોનાને લઇ જાહેર સ્થળોએ છઠપૂજાનું આયોજન કરવાનું ટાળ્યું ભરૂચ જિલ્લામાં રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉત્તરભારતીય લોકોનો કોઈ પવિત્ર તહેવાર હોય તો તે છે દિવાળી ટાણે...

વાલિયા: સીંગલાના ૨૯ વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવનલીલા સંકેલી

વાલિયા તાલુકાના સિંગલા ગામે એક આશાસ્પદ યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિજયું હતું. વાલિયાના સીંગલા ગામે રહેતો ૨૯ વર્ષીય ચેતન...

ભરૂચ: કિસનાડ ગામે બે મકાનોમાં એકાએક આગથી મચી અફરાતફરી

ભરૂચના કિસનાડ ગામે બે મકાનોમાં મોડી સાંજે એકાએક આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચના કીશનાડ ગામમાં આવેલા પટેલ ફળિયામાં આવેલા હસમુખ મંગળભાઈ પટેલ...

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અજાણ્યા વાહનની અડફટે આવેલ દિપડાનું આખરે મોત

• મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે નેશનલ હાઇવે ક્રોસ કરતી વેળા દિપડો વાહનની અડફટે આવ્યો ભરૂચ – અંકલેશ્વરની મૂલુદ ચોકડી થી ટોલ પ્લાઝાની વચ્ચે નેશનલ...

આમોદ: કિશોરીના શંકાસ્પદ મોતના મુદ્દે થયો મોટો ખુલાસો

• પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ કર્યા પછી હત્યા કરાઈ હોવાનો ખુલાસો ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલી સગીરાની લાશના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!