The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

વાલિયાના ખેડૂતની પરવાનગી વગર જ કોન્ટ્રાકટરે ખોદી નાખી 600 ફૂટ ગટર

વાલિયાની સીમમાં ખેડૂતના સોયાબિનના ખેતરમાં પાણી પુરવઠાની પાણીની પાઈપલાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ જેસીબીથી ગટર ખોદી નાખી હતી. વાલિયાના ખેડૂતના ખેતરમાં મંજૂરી વિના...

નેત્રંગ તાલુકાની 35 ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ

નેત્રંગ તાલુકામાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ પોલીસ અને વહીવટીતંત્ર સજ્જ થઈ મતદાનની તૈયારીઓને આખરી ઓપ અપાય ગયો હતો.નેત્રંગની 35 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 200થી વધુનો...

101 વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ જીવનલીલા સંકેલી

શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે ૧૦૧ વર્ષની ઉંમરે...

ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાશે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ

•878 મથકો પર યોજાશે મતદાન, જિલ્લા કલેક્ટરે તમામ તાલુકા મથકે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર 19 ડિસેમ્બર અને રવિવારે 413 ગ્રામ પંચાયતોની...

ભરૂચ: નવાદહેરા ખાતે દત્ત જયંતિ ઉજવાઇ

માગશર સુદ પુનમના પવિત્ર દિવસે આજે જૂના ભરૂચના નવાદહેરા સ્થીત દત્ત મંદીરે ભાવિકજનો દ્વારા દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દત્તાત્રેય મંદિરમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!