The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

રાજપીપળા : નર્મદા નદીના સાનિધ્યમાં લોકો યોગ,પ્રાણાયામ અને મેડીટેશનમા બન્યા સહભાગી

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા...

ભરૂચ ખાતે પ્રાકૃત્તિક ખેતી અંગેનું નિદર્શન તથા ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આજ રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે પ્રાકૃત્તિક ખેતી...

ભરૂચ ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે સવારે નર્મદા પાર્ક ભરૂચ ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ હતી, જેનું ભરૂચના પ્રાંત...

કોંગ્રેસનાં 137 માં સ્થાપના દિવસની ભરૂચમાં ઉજવણી કરાઈ

137 માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરી ભરૂચ જનરલ સિવિલ હોસ્પિટલ...

ઝઘડીયાના રાજપારડી નજીક ટ્રાફિકજામ સર્જાતા ટ્રાફિક પોલીસે વાહનવ્યવહાર પુર્વવત કર્યો

• ખાડી પરનો પુલ સાંકડો અને બિસ્માર હોઇ વાહનો અવારનવાર ખોટકાયછે • રાજપારડી પાસેની માધુમતિ ખાડી નજીક ટ્રક બગડતા ટ્રાફિક જામ સર્જાયો • રાજપારડી ટ્રાફિક પોલીસ તેમજ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!