The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

અંકલેશ્વરની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ પડતા કોન્ટ્રકટર સહિત 4 ના મોત

અંકલેશ્વર GIDCમાં દુર્ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે. ઘટનાને પગલે પોલીસ, પ્રશાસન, એમ્બ્યુલનસો દોડતી થઈ જવા સાથે સાયરનોની ગુંજ અને લોકોની બુમરાણથી ઔદ્યોગિક નગરી...

ભરૂચ : દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી કલેકટરે ઉજવ્યો પુત્રનો જન્મદિન

ભરૂચ જિલ્લા કલેકટરે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી પોતાના પુત્રનો જન્મદિન ઉજવ્યો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા તેમના સંપૂર્ણ...

ભરૂચ : દાંડિયાબજાર સ્વામિનારાયણ મંદિરે પરંપરા મુજબ ભવ્ય શાકોત્સવ યોજાયો

ભરૂચ શહેરના દાંડિયાબજાર સ્થિત વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિરે 200 વર્ષ જૂની પરંપરા મુજબ રવિવારે યોજાયેલા ભવ્ય શાકોત્સવમાં ભક્તોએ ભાવભેર રીંગણનું શાક અને બાજરીના રોટલાના...

ભરૂચ : ઈતિહાસથી યુવા પેઢીને માહિતગાર કરવા હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમ યોજાયો

•200 સ્પર્ધકોએ ભાગ લીધો ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા ઈનર વ્હીલ કલબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે હેરીટેજ ટ્રેઝર હંટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

દેડીયાપાડામાં કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

આજે દેડીયાપાડામાં ભારત સેવાશ્રમ સંઘ ખાતે અંદાજે રૂા.૫૦ લાખના ખર્ચે સ્વ.ગૌરીબેન કાનજીભાઈ કાકડીયા કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનના યોજાયેલા લોકાર્પણ સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!