વાગરાના દેત્રાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લાની મહાઆરતી,૧૦૧ ત્રિશુલ દીક્ષા સાથે મહાપ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં રામભક્ત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
વાગરા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સરદાર પટેલની વંદના પણ કરી...
ચૈત્ર સુદ એકમ અર્થાત વર્ષ પ્રતિપદા દિન.સૃષ્ટિનો પ્રથમ દિવસ બ્રહમાજીએ સૃષ્ટિનું સર્જન કર્યું એટલે હિન્દુ ધર્મ માટે નવા વર્ષની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રતિ...