The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક ક્રેનમાં આગ

ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે મહાકાય ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી. જોત...

વડોદરા પોલીસે બોગસ ડેથ સેર્ટિફિકેટ આપવા બદલ ભરૂચના ડો. સુનિલ શાહની કરી ધરપકડ

ભરૂચ ની શાહ નર્સિંગ હોમ ના ડો. સુનિલ શાહ ની વડોદરા ની ગોત્રી પોલીસે મરણનો ખોટો દાખલો આપવાના કેસમાં ધરપકડ કરી છે વડોદરાના એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી...

બિહારથી શૂટર બોલાવી પિતાની હત્યાનો પ્રયાસ કરનાર પુત્ર સહિત ૩ બિહારના ૩ શાર્પ શુટરની અટકાયત

ગત તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ ઝાડેશ્વર રોડ ઉપર આવીષ્કાર એપાર્ટમેન્ટની સામે આવેલ શિવશંકર નર્સરી તથા માટલાનો વેપાર કરતા વેપારી વહેલી સવારે નજીકમાં આવેલ ગાયત્રી ફ્લેટની...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ (20 એપ્રિલે) સવારે  ભરૂચ આવી પહોંચ્યા હતા. અને કાર્યકરો તથા જનપ્રતિનધિઓને સાથે સંપર્ક અને સંવાદ કાર્યકમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના...

ચૈત્રી અમાસે શુળપાણેશ્વર ખાતે ભરાતા ત્રણ દિવસના લોકમેળાની પરંપરા રહેશે યથાવત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના અમલમાં આવતા મૂળ શુળપાણેશ્વર મંદિર ડૂબ માં જતા સરકાર દ્વારા ગોરા ગામ ખાતે 1994 માં નવું મંદિર...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!