The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

જાણો કેમ ઉજવાય છે કારતક મહિનાના કૃષ્ણ પક્ષના બીજા દિવસે ભાઈદૂજનો તહેવાર

ભાઈ દૂજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ તહેવાર કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.હિંદુ કેલેન્ડરમાં, દિવાળી અને ગોવર્ધન પૂજા પછી...

અમારા ભાજપ સામે મજબૂત ઉમેદવાર મુમતાઝ પટેલ, બાકી ચૈતર ફૈતર તો પાણી ભરે, રીંગણા-બટાકા : મનસુખ વસાવા

ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ અને કોંગ્રેસ આગેવાનો સામે ભડાસ કાઢી છે. ચૈતર વસાવા સામે ભાજપના ઈશારે પોલીસે કેસ નથી કર્યો પણ તેમને...

આપ MLA ચૈતર વસાવાએ દિવાળી અજ્ઞાતવાસમાં જ વિતાવી પડશે..!

આદિવાસી આપ MLA એ દિવાળી અજ્ઞાતવાસમાં વિતાવવી પડે તેવો વારો આવ્યો છે. કોર્ટે ચૈતર વસાવાના આગોતરા અંગે વધુ સુનાવણી 20 નવેમ્બરે નિયત કરી, તો...

ભરૂચ બ્રહ્મકુમારીઝમાં પ્રભાદીદી બન્યા આબુ-જ્ઞાન સરોવરના ડિરેક્ટર

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે ભાઈબીજ તિલક ભોગ અને આબુ જ્ઞાન સરોવરમાં પ્રભાદીદીની ડિરેક્ટર તરીકે નિમણુંક બદલ ભવ્ય સન્માન સમારંભ...

ભરૂચમાં બિહારના CM નીતિશ કુમારના પૂતળાનું દહન, નારીશક્તિના અપમાન બદલ રાજીનામાંની માંગ

ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગુરૂવારે સાંજે શક્તિનાથ સર્કલ ખાતે નારી શક્તિનું અપમાન કરનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પૂતળું ફૂંકી બિહારમાંથી બહાર ફેંકવાના...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!