The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

જળ અભિયાનના પાંચમાં તબક્કાનો સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દેડીયાપાડાના પાટડી ગામથી પ્રારંભ

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં "સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨" નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુર્હત...

ભરૂચના નંદેલાવથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે પ્રારંભ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી  સુજલામ-સુફલામ જળ અભિયાનનો વિધિવત પ્રારંભ...

જૂનાગઢ ખાતે સરદાર પટેલ કર્મચારી મંડળનો દ્વિતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સરદાર પટેલ કર્મચારી મંડળ-જૂનાગઢ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારોહ  સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થા નાં ટ્રસ્ટીઓ, તેમજ મંડળનાં આજીવન સભ્યપદ ધરાવતા કર્મચારી કે અધિકારીઓની...

ભરૂચના સરનાર ગામેથી ચોરીની બાઇક સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લાના મિલ્કત સબંધી તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ વાહન...

હોળીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢવાની જંબુસરમાં અનોખી માન્યતા

જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોળીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!