The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા પુષ્પાંજલિ અર્પણ

ભારતરાષ્ટ્ર નાં રાષ્ટ્રપિતા સામાજિક ક્રાંતિ નાં અગ્રદૂત જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ - ઈન્સાફ સંગઠન દ્વારા ભરૂચ નર્મદા ચેનલ પાસેના...

દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થતાં 6 કામદારોના મોત

દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા...
00:01:55

દેત્રાલમાં મહાઆરતી અને 101 ત્રિશૂળ દીક્ષા,મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો(VIDEO)

વાગરાના દેત્રાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લાની મહાઆરતી,૧૦૧ ત્રિશુલ દીક્ષા સાથે મહાપ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં રામભક્ત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. વાગરા...

જંબુસર રામજી મંદિર ખાતે રામજન્મોત્સવ પ્રસંગે ઉજવણી કરાઇ

જંબુસરના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા  મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે...

ભરૂચ ફાટાતળાવ વૈરાગીવાડના રહીશોએ પાલિકા પાસે કરી સફાઇની માંગ

ભરૂચના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર ૮ ના ફાટાતળાવ વૈરાગી વાડ વિસ્તારના આંબેડકર નગરમાં અનેકોવાર રજૂઆત છતાં સિવિધા અને સફાઇના નામે મીંડુ વળતા સ્થાનીકોએ પાલિકા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!