The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચના બરાનપુરા વિસ્તારમાં ઘરમાં દેહ વેપલો ચલાવતા માતા-પુત્ર ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા નાઓ દ્વારા ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તીઓને શોધી કાઢવાની સુચના આપેલ...
00:05:04

મહાવીર મિનરલ્સ કંપનીના માલિકને લૂંટી અને ખંડણી માંગનાર મુખ્ય આરોપી ઝડપાયો

ભરૂચની નર્મદા ચોકડી પરથી મહાવીર મીનરલ્સના કંપની માલિકને વડોદરા જીપ્સમ અપાવવાના બહાને હાલ અંકલેશ્વર ભાડે રહેતા હરિયાણાના ભીમસિંગે પૈસાની જરૂરિયાતને લઈ 15.48 લાખની લૂંટ...

વાગરાના સુવાના લોકોએ દહેજ-ભરૂચને જોડતા માર્ગ ઉપર કર્યો ચક્કાજામ

ગૌચર જમીન અને લેન્ડલુઝર્સ માટે નોકરીની માંગ કરી વાગરા તાલુકાના સુવા ગામે દહેજ જીઆઈડીસીમાં ખાનગી જમીન સાથે ગૌચરની જમીન પણ સંપાદિત કરી લેવામાં આવી...

ભરૂચના મકતમપુરની પુષ્પ્કુંજ સોસાયટીમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાઓ તરફથી પ્રોહી/જુગારને અસમાજીક પ્રવુતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ડી.પી.ઉનડકટ પોલીસ ઈન્સ્પેકટર...

મુંબઈ ખાતે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી PM મોદીને કરાયા સન્માનિત

પીએમ મોદીને રાજકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પહેલો લતા દીનાનાથ એવોર્ડ આપવામાં આવ્યો છે. માસ્ટર દીનાનાથ પ્રતિષ્ઠાન અને મંગેશકર પરિવાર દ્વારા છેલ્લા 32 વર્ષથી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!