The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ત્રિપુટીના ત્રાસથી ગુણાતીત ચરણ સ્વામીએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ

પ્રભુપ્રિય સ્વામી નામના સંત દ્વારા ત્રાસ અપાતો હોવાના થઇ રહ્યા છે આક્ષેપ છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં આવી રહેલા હરિધામ સોખડા ખાતેના સ્વામીનારાયણ સંપ્રદાયમાં...

ભરૂચ ધર્મ પરિવર્તન સામે કેસ લડનાર સ્પેશ્યિલ સરકારી વકીલને ધમકીભર્યા ફોન, અપાયું પ્રોટેક્શન

ભરૂચના કાંકરિયા ગામમાં 100 જેટલા આદિવાસીઓના ધર્મ પરિવર્તન વિવાદ મામલે કેટલીક મહત્વની અને ચોંકાવનારી બાબતો સામે આવી છે.ધર્મ પરિવર્તન સામે કેસ લડનારા સ્પેશ્યિલ સરકારી...

ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એપીએમસી ખાતે મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. સંઘના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના અગ્રણીઓની...
00:01:28

12 વર્ષની દીકરી સાથે અનેકવાર દુષ્કર્મ આચરનાર પિતા આખરે ઝડપાયો

અંકલેશ્વર તાલુકામાં સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગયો હતો. આ બનાવ મામલે પોલીસે ગણતરીના કલકોમાં નરાધમ પિતાને ઝડપી પાડી જેલના સળિયા...

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે પાર્સલોમાંથી પ્રોસેસર ગાયબ કરી રૂ. 31.55 લાખની ઠગાઇ

જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી ફ્લિપકાર્ટ પરથી AMD કોમ્પ્યુટરના 96 પ્રોસેસરો મંગાવી પાર્સલોમાંથી કાઢી લઈ કંપની સાથે રૂ. 31.55 લાખની...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!