The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

ભરૂચમાં 95 વર્ષીય સ્વ જગુભાઈ બેલાણીનું નિધન થતાં કરાયું દેહદાન

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય  કરી રહી...
00:01:29

આજે ભરૂચના ગોલ્ડનબ્રીજનો 143 માં વર્ષમાં પ્રવેશ

142 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ...

ચોરોએ ચોરીની અપનાવી નવી તરકીબ : મકાનની અંદર કશું હાથ નહિ લાગતા મોપેડની કરી ચોરી

ઝઘડીયા તાલુકાના નવાપોરા ગામે થોડા દિવસો પુર્વે એક મકાનની બહાર પાર્ક કરેલ ટીવીએસ જ્યુપિટર મોપેડની કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ઉઠાંતરી કરી પલાયન થઇ જવાની...
00:01:34

કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડીયાના પાણેથા નર્મદા કાંઠે સ્નાન કરવા કીડીયારૂ ઉભરાયું

ઝઘડીયા તાલુકાના પાણેથા નર્મદા કાંઠે અને વડોદરા જીલ્લાના દિવેર-મઢી કિનારે હજારો લોકો ઉમટી પડ્યાં શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના...

ભરૂચ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક ક્રેનમાં આગ

ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે મહાકાય ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી. જોત...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!