The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો નાટ્ય દીપો ભવ કાર્યક્રમ

નાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલા ક્ષેત્રે વિશિષ્ટ સેવા બજાવતા અરવિંદભાઇ પરમારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું...

જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે દેશી ચકલીઓ હવે લુપ્તપ્રાય બની

જંબુસર તાલુકામાં વૃક્ષોની ક્રમશઃ ઘટતી જતી સંખ્યા અને વધેલા પ્રદૂષણને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી ચકલીઓ હવે તદ્દન ઓછી જોવા મળી રહી છે પ્રદૂષણ અને...

ભરૂચ ખાતે વિધવા સહાય અંગેના કેમ્પનું સફળ આયોજન

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે ઉત્કર્ષ પહેલ અંતર્ગત વિધવા સહાય યોજના અંગે ભરૂચ શહેરી વિસ્તારમાં વિવિધ વોર્ડમાં તા.૧૯/ ૦૩/ ૨૦૨૨...

ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહે આમોદ ભાજપના પાંચ સદસ્યોને આપી નોટીસ,માંગ્યો ખુલાશો

બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં. ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી. આમોદ નગરપાલિકામાં...

પાલિકા કર્મીઓએ નન્નૈયો ભણતા ભરૂચ વસંતમીલની ચાલ વિસ્તાર ગંદકીથી ખદબદયો

ઘણા સમયથી ભરૂચના વોર્ડ નંબર-8માં આવેલી વસંત મિલની ચાલમાં ગંદકી અને ઉભરાતી ગટરોને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. આ સમસ્યાને લઇ રહીશોએ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!