The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો નાટ્ય દીપો ભવ કાર્યક્રમ

નાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કલા ક્ષેત્રે વિશિષ્ટ સેવા બજાવતા અરવિંદભાઇ પરમારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કુલ ૧૨ નાટકોમાં ધો- ૬ થી ૧૨ નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ ભાગ લીધો સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અને ડાયરેક્ટર નોન ગ્રાન્ટેડ વિભાગ- ડૉ. ભગુભાઇ આઇ. પ્રજાપતિ ગ્રાન્ટેડ, ઇ. આચાર્ય શ્રીમતી બીનીતાબેન ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ પરમાર, ચીમનભાઇ પરમાર વિધાબેન રાણા, ઉર્વશીબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રો.પી.કે.કેશપ-ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર અને રાષ્ટ્રીય ગૌરવ વિજેતા લાઇફ ટ્રાન્સફોર્મેશન કોચ, કેરીયર કાઉન્સેલર, સ્પીકર, રાઇટર લુધીયાના- પંજાબ, પ્રો . ડૉ મહિપતસિંહ રાઉલજી – નિવૃત્ત પ્રાધ્યાપક,  પ્રવૃત્ત નાટયકાર અને લેખક એમ. કે કોમર્સ કોલેજ, ભરૂચ, પ્રો . ડૉ, સુહાસબહેન ડાભી જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ સારસ્વત એવોર્ડ વિજેતા સાહિત્ય અકાદમી પારિતોષિક વિજેતા, પ્રો. ડૉ. સોનલબેન કુલકર્ણી- નિવૃત્ત પ્રાધ્યાપિકા, પ્રવૃત્ત નાટ્યકાર, પ્રસિધ્ધ નાટ્યવિદ્, અંગ્રેજી વિભાગ, અમરેલી, સુરત), હેમંતભાઇ પ્રજાપતિ (ચેરમેન નારાયણ વિધાલય, ભરૂચ) ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!