The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

અંકલેશ્વર વાલિયા ચોકડી પર છકડાને અજાણી ટ્રકે ટક્કર મારતા ૪ ઘાયલ

અંકલેશ્વરની વાલિયા ચોકડી પર એક છકડાને પુરઝડપે આવતી અજાણી ટ્રકે ટકકર મારતા સર્જાયેલ અકસ્માતમાં ૪ ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ૧૦૮...

કાલથી પાંચ દિવસ નર્મદા જિલ્લામાં રહેશે વાદળછાયુ વાતાવરણ!

ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૧ થી ૩૯.૦ °સે., જયારે લઘુત્તમ...
00:04:19

અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કરી ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા કરાયો વિરોધ

કાશ્મીરી પંડિતો પર ૩૨ વર્ષ પહેલા થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ સોશયલલ મીડિયા પર...

ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં બજેટ લગતી કામગીરી રદ્દ કરવા વિપક્ષે કરી માંગ

ગત તારીખ 24ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં એજેન્ડા માં આવેલ ઠરાવ મુજબ બજેટ રજૂ કરવાનું હતું...
00:04:04

ગણેશ સુગરમાં કસ્ટોડિયનની નિમણૂક રદ્દ કરી ચુંટણી કરાવવા મુદ્દે ભરૂચ કલેકટરને આપ્યું આવેદન

શ્રી ગણેશ સુગર વટારીયા ના સભાસદો અને ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂત મિત્રો દ્વારા મોટી સંખ્યામાં ભરૂચ કલેકટરાલય ખાતે ઉપસ્થીત થઈ સુત્રોચ્ચાર કરવા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!