The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

મોરીયાણા હાઇસ્કુલના આચાર્ય-શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો

નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે કાર્યરત શ્રી નવરંગ વિધામંદિર હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.જેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ...

નર્મદા પોલીસે જુદી જુદી જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી

પોલીસ અધિક્ષક, નર્મદાની સુચનાઓ અને માર્ગદર્શન હેઠલ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની બદીની નેસ્તનાબુદ કરવા તા.૨૫/૦૩/૨૦૨૨ ના એક પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ...

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી ઝળકી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામ ની આદિવાસી દીકરી ઝળકી. તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એમ.એસ.ડબલ્યું સેમ -4 ની પરીક્ષામાં નર્મદા જિલ્લા ના...

જંબુસરના નોબારમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

બીએપીએસ દ્વારા ગામેગામ મંદિરો બનાવી સમાજને નવો રાહ ચીંધે છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નોબાર ગામે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર...
00:02:22

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી(VIDEO)

આ યાત્રામાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ જોડાયા હતા પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓમાં "વિજય તિરંગા યાત્રા" યોજવામાં આવી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!