The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

મનોરંજન

અંકલેશ્વર:ગૌરવ કલાકુંભ 2022માં ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીનો ઉતકૃષ્ટ દેખાવ સાથે વિજેતા

રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત કલાકુંભ 2021માં શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચ જિલ્લા...

ભારત રત્ન લતા મંગેશકરનું ૯૨ વર્ષે નિધન

લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ...

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેંદ્ર ભરૂચ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અને સ્વામિ વિવેકાનંદ યુવા સપ્તાહ હેઠળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યુવાવસ્થામાં પોતાના યોગદાનને ઉજાગર કરવા “ભારતના...

ભરૂચ: સરદારબ્રિજથી ટોલટેક્ષ સુધી ચાલતી કામગીરીના પગલે હવે રાતે જ નહીં દિવસે પણ ચક્કાજામની સ્થીતી

ભરૂચ હાઇવે કાયમ માટે હાજરો વાહનોચાલકો માટે શિરદર્દ સમાન રહ્યો છે. કેબલબ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ પણ હાઇવે ઉપર લાગતી કતારોનો કાયમી...

ભરૂચ જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે તંત્ર સજ્જ

ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મકકમતાથી સામનો કરવા માટે તંત્ર સુસજજ બન્યો છે. જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા જિલ્લાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!