The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલ યુક્ત પાણી પીતા ૨૫ જેટલા ઉંટના મોત

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોત ને ભેટી જતા પશુપાલક પર...

પ્રથમવાર ઝઘડીયાથી કેસર કેરી સીધી પહોંચસે સાઉથ આફ્રિકાના બજારોમાં

ગુજરાતની મિઠી મધુર કેસર કેરી અત્યાર સુધી અન્ય રાજ્યોથી વિદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. જોકે સૌપ્રથમવાર આ સીઝનમાં  કેસર કેરી ઝઘડીયા તાલુકામાંથી સીધી સાઉથ...

ભરૂચના વાગરામાં દરિયામાં ડૂબવાથી ૮ પૈકી ૬ના મોત

વાગરાના મૂલેર ગામે દરિયામાં ન્હાવા ગયેલ ગોહિલ પરિવારના ૬ સભ્યો ડૂબી જતા કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ભરતીના પગલે દરિયામાં ડૂબતા એકને બચાવવા જતા કુલ...

ભરૂચમાં 95 વર્ષીય સ્વ જગુભાઈ બેલાણીનું નિધન થતાં કરાયું દેહદાન

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય  કરી રહી...
00:01:29

આજે ભરૂચના ગોલ્ડનબ્રીજનો 143 માં વર્ષમાં પ્રવેશ

142 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!