The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

નર્મદા જિલ્લા રાજપૂત સમાજ સેવા સમિતિ દ્વારા યુવરાજસિંહ જાડેજાને નિર્દોષ છોડવાની કરાઇ માંગ

નર્મદા જિલ્લા શ્રી રાજપૂત સમાજ સેવા સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ મંગરોલા, સુરેન્દ્રસિંહ રાજ, દુષ્યંતસિંહ રાવલજી, જસપાલસિંહ ગોહિલ, દિવ્યાંસિંહ સહિતનાં આગેવાનો એ રજુઆતમાં જણાવ્યું હતું કે...

IPL 2022 ક્રિકેટ મેચ દરમ્યાન ઓનલાઇન મોબાઇલ આઇ-ડી દ્વારા સટ્ટો રમાડતો ૧ ઝડપાયો

ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇ.પી.એલ.)-૨૦૨૨ની રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ ટીમો વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ દરમ્યાન ઓનલાઇન મોબાઇલ આઇ-ડી દ્વારા ક્રિકેટનો સટ્ટો રમી/રમાડતા એક...
00:02:55

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગમાં ૬ના મોત મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસે જવાબદારો સામે ગુનો નોંધવા કરી માંગ(VIDEO)

ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપની પ્રાઇવેટ લીમીટેડમાં ગત મોડી રાતે થયેલ બ્લાસ્ટ અને આગના કારણે ૬ કામ્દારોનું મૃત્યુ થતાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ...

જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા પુષ્પાંજલિ અર્પણ

ભારતરાષ્ટ્ર નાં રાષ્ટ્રપિતા સામાજિક ક્રાંતિ નાં અગ્રદૂત જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ - ઈન્સાફ સંગઠન દ્વારા ભરૂચ નર્મદા ચેનલ પાસેના...

દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થતાં 6 કામદારોના મોત

દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!