The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

આજે અખાત્રીજ : વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે.

આજે મંગળવારે બેવડું વળતર આપતી અનોખી અખાત્રીજ છે. નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. પોઝિટીવ...

પાલેજનાં પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ધરપકડથી દુર બે મહિલા આરોપી ઝડપાઇ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ . લીના પાટીલ નાઓની સુચના અનુસંધાને જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા - ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા માટે...

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી પાસે ઇકોની ટક્કરે બાઇક ચાલકનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ...

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ, મૃતદેહો થયા ડિકમ્પોઝ

ગરીબ, લાવરીસ લોકોને જીવતે જીવ તો સન્માન મળતું નથી પણ તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહને સન્માનજનક સાચવવામાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલનું તંત્ર સદંતર નિષ્ફળ...

બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા શ્રવણ વિદ્યાધામમાં યોજાયો સમર કેમ્પ

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળ મંદિર થી ધોરણ 8 સુધી ના વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો. આ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!