જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ગતરોજ ભરૂચ ના પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયો...
ગુજરાત સ્થાપના દિન ૧ મેં ના રોજ કેજરીવાલે ગુજરાત સરકારને અનેક પડકાર ફેંકયા. ભરૂચ જીલ્લાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. ...