The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

કોંગ્રેસના આગેવાનો ઘરે ગાંધીનગર જાય તે પૂર્વે જ નજરકેદ

ગત રવિવારે રાજ્યભરમાં યોજાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની કોંગ્રેસે ફરિયાદ ઉઠાવી છે. જ્યારે સરકારે પેપર ફૂટ્યું નથી પરંતુ ગેરરીતિ થઈ છે તેમ કબુલ્યું હતું. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાંય સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગોપનીયતા જળવાતી ન હોવાથી કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરવામાં આવ્યું હતું.

ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ગાંધીનગર જાય તે પૂર્વે જ તેમના નિવાસ સ્થાનેથી નજરકેદ કરી તમામની અટકાયત કરવામાં આવી હતી. રાજપીપળામાં 21 કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!