The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વર : ભાનુશાલી માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર : ભાનુશાલી માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાં આગ

0
અંકલેશ્વર : ભાનુશાલી માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ ભાનુશાલી માર્કેટ ખાતે ભંગાર અને મશીનરી નું ગોડાઉન ચલાવતા રમેશ ભાઈ પટેલ સાથે તેમના સગા ભાઈ જોડે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ઉભો થયો છે. જે અંગે કોર્ટ માં હાલ કેસ પણ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગત 7 ના રોજ સવારે 7:30 કલાકે તેમના ગોડાઉન આગળ જ્યાં મશીનરી અને પ્લાસ્ટિક પ્લેટ હતી. ત્યાં પ્લાસ્ટિક વેસ્ટ ના જથ્થા માં તેમના ભાઈ વિષ્ણુ પટેલ દ્વારા કમર્ચારી રેણુબેન સાથે વાત કરી આગ લગાવી હતી.

જે અંગે રમેશ ભાઈ પટેલ એ રેણુબેન કહ્યું કે આગ કોને લગાડી તો તેને જણાવ્યું હતું કે વિષ્ણુભાઈ એ કહ્યું હતું બધું સળગાવવાનું છે. આ બધું સાફ કરવાનું તેની તેવો ત્વરિત પોતાના કામદારો સાથે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર અર્ધા કલાક ની જહેમત કાબુ મેળવ્યો હતો. આ અંગે રમેશ ભાઈ પટેલ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે રેણુબેન તેમજ વિષ્ણુભાઈ ચુનીલાલ ભાઈ પટેલ વિરુદ્ધ કોર્ટ રહે ફરિયાદ આપી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરી હતી તેમજ જિલ્લા પોલીસવડાને પણ આ અંગે લેખિત ફરિયાદ ની નકલ રવાના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!