ભરૂચ નગરપાલિકાનાં સુચિત વેરા વધારા સામે ભરૂચની જનતાએ વ્યાપક રીતે નારાજગી દર્શાવી છે. લોકો તરફથી મળેલી અંદાજિત ૩૦૦૦ વાંધા અરજીઓ તેનો જીવતો પુરાવો છે....
અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં એક તરફ એકપણ સ્થળ ઈ.વી.એમ. કે વીવીપેટની ફરીયાદ તંત્રને મળી ન હતી.અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર પાસે આવેલ પાલિકા ના વોર્ડ નંબર...