અંગારેશ્વર ગામે બાબા ગોરખનાથ આશ્રમ ની બાજુમાં અતિપ્રાચીન ગ્રામજનો તેમજ આસપાસના લોકોનો ધાર્મિક આસ્થા ધરાવતું કોઠી ના ઝાડ નીચે મામા સરકાર તેમજ ચુડેલ માતાનું...
•ભરૂચ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલમાં યોજાયો હતો.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને તમામ રાજકીયપક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે...
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી...
અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થીત શ્રી દત્ત આશ્રમમાં પ.પૂ.નર્મદાનંદજી નો 94 માં જન્મદિન ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસીય ઉત્સવના પ્રથમ દિવસે મારૂતિ...