The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2417 POSTS

Exclusive articles:

ભરૂચના મકતમપુરની પુષ્પ્કુંજ સોસાયટીમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાઓ તરફથી પ્રોહી/જુગારને અસમાજીક પ્રવુતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ડી.પી.ઉનડકટ પોલીસ ઈન્સ્પેકટર...

મુંબઈ ખાતે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી PM મોદીને કરાયા સન્માનિત

પીએમ મોદીને રાજકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પહેલો લતા દીનાનાથ એવોર્ડ આપવામાં આવ્યો છે. માસ્ટર દીનાનાથ પ્રતિષ્ઠાન અને મંગેશકર પરિવાર દ્વારા છેલ્લા 32 વર્ષથી...

લાલ કિલ્લા ઉપરથી PM નું આહવાન ભરૂચ વહીવટી તંત્રે કર્યું દેશમાં સાર્થક

આઝાદી કા અમૃતમહોત્સવ 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશ જોગ સંબોધન. અને તેમના આહવાનને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝીલી લીધું....
00:00:50

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની રિધ્ધી ફાર્મા કંપની વર્કશોપમાં આગ

અંકલેશ્વર ખાતે બે દિવસમાં જ આગ લાગવાની બીજી ઘટના બનવા પામી છે. જેમાં જી.આઇ.ડી.સી.ની એશિયન પેઇન્ટસ ચોકડી નજીક આવેલ રિદ્ધિ ફાર્મા કંપનીના વર્કશોપમાં એકાએક...

દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના પત્રકારો ની બેઠક યોજાઇ

ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની નર્મદા જિલ્લાની બેઠક દેડીયાપાડા નાં સર્કિટ હાઉસ...

Breaking

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીમાં પુનઃ ભારતીય જનતા પક્ષ નું શાસન.

ભરૂચ નગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી યોજાતા ભારતીય જનતા...

ભરૂચમાં બાદલપુર ખાડી પર બ્રીજની કામગીરીને પગલે આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા...

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...
spot_imgspot_img
error: Content is protected !!