The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વરના મારૂતિધામ-૨માંથી પિસ્તલ તથા જીવતા કારતુસ સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ ઇન્સપેકટર પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના મારૂતિધામ-૨ ના મકાન નં-૧૯૮ માં રહેતા બબલુકુમાર નરેશ મંડલ પાસેથી ગેરકાયદેસર પિસ્તલ તથા જીવતા કારતુસ મળી આવતા પોલીસે આ ગુનામાં આરોપી બબલુકુમાર નરેશ મંડલ રહે.૧૯૮ મારૂતિધામ-૨, અંકલેશ્વર, જિ.ભરૂચને પિસ્તલ નંગ-૧, કિ.રૂ.૨૫,૦૦૦/-, જીવતા કારતુસ નંગ-૫, કિ.રૂ. ૫૦૦/-, મોબાઇલ નંગ-૦૧, કિ.રૂ. ૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે અટક કરી  સાથે આ ગુનામાં અન્ય એક આરોપી મુકેશ વાસુદેવ મંડલ રહે. મંગલદીપ સોસાયટી, સારંગપુર, અંકલેશ્વરને ફરાર જાહેર કરી તેની વધુ તપાસ આરંભી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!