The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: MP-BHARUCH

Browse our exclusive articles!

ભરૂચ સક્રિય પત્રકાર સંધ દ્વારા સપરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કોરોનાના લાંબા સમય બાદ ભરૂચ શહેર અને જિલ્લાના પત્રકારોના પરિવાર માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સપરિવાર નગર પાલિકા પાસે આવેલ સી.એમ પાર્ટી પ્લોટ...

ભરૂચ ખાતે વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ભરૂચના લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના લાલબજાર વાલ્મિકી સમાજ...

મોટીભમરી ખાતે સિંચાઇની થતી કામગીરીની સમીક્ષા સાથે જાત નિરીક્ષણ કરતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તથા ખેડૂતોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે મુલાકાત કરી તથા સિંચાઈની થઇ રહેલ કામગીરી ની સમીક્ષા કરી હતી. જેમાં ભરૂચ લોકસભાના...

ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!

હું વર્ષોથી નર્મદા નદીમાં થતા ગેરકાયદે ખનનને રોકવા સંઘર્ષ કરી રહ્યો છું કેટલાક રાજકારણીઓ, ખાણ-ખનિજના અધિકારીઓ ભૂ માફિયા અને રેત માફિયા સાથે મળી મામલતદાર...

જાણો સેવાનાં નામે લુંટાતા લોકોની જાગૃતિ માટે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ જનહિતમાં શું કહ્યું!

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા અને સાગબારા ના વિસ્તારમાં કેટલીક લેભાગુ કંપની કે ટ્રસ્ટ દ્વારા સહાયના નામે આદિવાસીઓને લૂટવાનું કામ જોર શોર થી ચાલી રહ્યું છે,...

Popular

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક...

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ...

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બોલેરો પીકઅપમાં કોપરના કેબલ સાથે બે ની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,દરમિયાન માહિતી મળી હતી...

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!