ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા...
ગત તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ ઝાડેશ્વર રોડ ઉપર આવીષ્કાર એપાર્ટમેન્ટની સામે આવેલ શિવશંકર નર્સરી તથા માટલાનો વેપાર કરતા વેપારી વહેલી સવારે નજીકમાં આવેલ ગાયત્રી ફ્લેટની...