The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: BHARUCH

Browse our exclusive articles!

કલેકટરની ઉપસ્થિતિમાં ભરૂચથી પલ્સ પોલીયો રસીકરણનો કરાયો પ્રારંભ

પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચના રોટરી કલબ હોલ અને કસક ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના વરદહસ્તે પોલીયો રસીકરણ અભિયાનનો દિપ પ્રાગટય કરી શુભારંભ કરાયો...

ભરૂચ : જલધારા સોસાયટીના કુખ્યાત બૂટલેગરના ઘરમાંથી ‌ ઝડપાયો રૂ.21 હજારનો દારૂ

ઘરના ફર્નિચરોમાં દારૂની બોટલો સંતાડી હતી,એલસીબીએ દરોડો પાડયો, બૂટલેગર ફરાર ભરૂચ શહેરમાં દારૂની બદીને ડામવા એલસીબીની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ ટીમને ચોક્કસ...

જંબુસર :કંબોઇ ખાતે સ્તંભેશ્વર આશ્રમની મુલાકાત લેતાજિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી

રાજયના માર્ગ-મકાન,વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જંબુસર તાલુકાના કંબોઇ ખાતે આવેલા સ્તંભેશ્વર આશ્રમની મુલાકાત...

ભરૂચ : જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો

ભરૂચ જિલ્લાના​​​​​​​ 6317 લાભાર્થીઓને 20 કરોડની સાધન સહાય અપાઈ ભરૂચ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી...

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારમાં આઝાદીનાં અમૃતપર્વ નિમિત્તે યોજાયો પુસ્તક સંવાદ

માતૃભાષા અને સાહિત્યને અર્પ્ય .. સાહિત્ય એ આત્માની, ભાવાનુભૂતિની છે. સંવેદનાની કલા છે જે ભાવકના મન, હૃદયને તેની ઊર્મિઓને ઝંકૃત કરી સંવેદનામય બનાવે છે....

Popular

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક...

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ...

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બોલેરો પીકઅપમાં કોપરના કેબલ સાથે બે ની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,દરમિયાન માહિતી મળી હતી...

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!