The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 થયો સમાપ્ત:યોજાયો સમાપન સમારોહ

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021નો ભવ્ય સમાપન સમારોહ 27મી ઓક્ટોબર, 2021 ના રોજ બપોરે 3:30 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરિકે ...

ભરૂચ સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ તથા નવા સ્મારક રાષ્ટ્રધ્વજનું કરાયું લોકાર્પણ

પશ્ચિમ રેલવ ના વડોદરા વિભાગના ભરૂચ રેલવે સ્ટેશન પર નવ વિસ્તરેલ ફુટ ઓવર બ્રિજ અને નવા સ્મારક રાષ્ટ્રધ્વજ નુ લોકાર્પણ ભરૂચના માનનીય સાંસદ મનસુખ...

શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ દ્વારા સરપંચ મંજુલાબેન વસાવાને પ્રશસ્તિપત્ર કરાયું એનાયત

શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ સમસ્ત કારોબારી દ્વારા સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી ...

ભરૂચ:CNG પંપ ઉપર ગેસ રિફીલીંગ દરમિયાન કારમાં થયો બ્લાસ્ટ

ભરૂચ નર્મદા ચોકડી સ્થીત સી.એન.જી પંપ ઉપર ગેસ રિફીલિંગ દરમિયાન એક કારમાં સી.એન.જી ટેન્ક બ્લાસ્ટ થતા કારના ફૂડચા ઉડી જવા પામ્યા હતા.જો કે આ...

ભરૂચ મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં લાગી આગ

અંકલેશ્વર નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!