The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના...

દહેજની વેલ્સપન કંપનીના કર્મચારીઓએ પરિવાર સાથે કર્યું રસ્તા રોકો આંદોલન

દહેજની વેલ્સપન કંપનીને બંધ કરી દેવાતા કર્મચારીઓની આજીવિકા પણ છેલ્લા 150 દિવસથી બંધ થઈ જતા. પાંચ મહિનાથી ચાલતું આંદોલન સોમવારે સવારથી ઉગ્ર બન્યું હતું....

હવે થશે ગંગા આરતીની જેમ નર્મદા આરતી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે ઘાટ તૈયાર

નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વર નજીક ભવ્ય ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર ગંગા અને યમુનાની જેમ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે,...

દુનિયામાં એક એવો ટાપુ છે જ્યાં દર ત્રીજા ઘરમાં રહે છે જોડિયા બાળકો!

ફિલિપાઈન્સના ટાપુ પર આવેલુ એક ગામ માછીમારી અને તેની પ્રાકૃતિક સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ જોડિયા લોઆ ગામમાં 15,000 લોકોનો પરિવાર રહે...

ભરૂચ: નિકોરા ગામે નર્મદા નદી કિનારે મગરો દેખાતા ભયનો માહોલ

ભરૂચના નિકોરા ગામ નજીકથી વહેતી નર્મદા નદીમાં પૂર્વ પટ્ટી તરફના નદી કિનારાના ગામોમાં મગરોની સંખ્યામાં વધારો થવાના કારણે ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે. નર્મદા...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!