The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ભરૂચ: શુકલતીર્થ ખાતે કારતકી પૂનમે શ્રાદ્ધ અને પિતૃતર્પણ માટે લોકો ઉમટયા

નર્મદા કિનારે આવેલા શુકલતીર્થ ખાતે કાતકી અગિયારસથી પૂનમ સુધી ૫ દિવસની જાત્રા ભરાય છે. જોકે આ વર્ષે મેળો યોજાયો નથી. પરંતુ નર્મદા નદી...

ભરૂચ: અજાણ્યા વાહની ટક્ક્રરે વૃદ્ધે ગુમાવ્યો જીવ

ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં ગત રાતે રસ્તો ઓળંગતા વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચના...

ભરૂચમાં સોનેરી સ્ક્વેર એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો,બે મહિલાની અટકાયત

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલાં સોનેરી સ્કવેર એપાર્ટમેન્ટના રૂમ નંબર 301 અને...

ભરૂચ: અંગારેશ્વર ખાતે મામા સરકાર તેમજ ચુડેલ માતાની મૂર્તિઓની કરાઇ પ્રાણપ્રતિઠા

અંગારેશ્વર ગામે બાબા ગોરખનાથ આશ્રમ ની બાજુમાં અતિપ્રાચીન ગ્રામજનો તેમજ આસપાસના લોકોનો ધાર્મિક આસ્થા ધરાવતું કોઠી ના ઝાડ નીચે મામા સરકાર તેમજ ચુડેલ માતાનું...

ભરૂચ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો

•ભરૂચ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલમાં યોજાયો હતો. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને તમામ રાજકીયપક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!