The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

અંકલેશ્વર : મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વરમાં મિત્રો એ જ પ્રેમિકા સાથે લગ્ન કરવા અને દેવું વધી જતાં મિત્રની હત્યા-લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો...

ભરૂચ : કુકરવાડા ખાતે ડૂબી જતા વેજલપુરના આશાસ્પદ યુવાનનું મોત

ભરૂચના વેજલપુર નીઝામ વાડીના યુવાનનું કુકરવાડા ખાતે નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજયું હતું. ભરૂચના વેજપુર ખાતે નિઝામવાડીમાં પરિવાર સાથે રહેતા અને શીવા ફાર્મા કંપનીમાં...

દાહોદ :દેવગઢ બારીયાના દુધિયા ગામમાં છોકરી ભગાડી જવાની અદાવતે છોકરાના ઘરે કરાયો હૂમલો

દાહોદના દેવગઢબારિયાના દુધિયાગામના વેડ ફળીયામાં છોકરી ભગાડી જવાની રીષે છોકરી પક્ષે છોકરાના ઘરે અને દુકાને સામાન અને વાહનોની તોડફોડ મચાવતા ચકચાર મચી જવા પામી...

ભરૂચ: આત્મનિર્ભર ગ્રામયાત્રાનો ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી કરાયો આરંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. ‘આઝાદી ના અમૃત મહોત્સવ’ની થઈ...

SOU નજીક પોતાનો રોજગાર કરતા આદીવાસીઓને ન્યાય માટે સાંસદે લખ્યો CMને પત્ર

નર્મદા જિલ્લા સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે.જેમને ડેમના કામ અર્થે હટાવી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!