ભરૂચના ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં બનેલા 66 કે.વી. ક્ષમતાના 5 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે તેમની SOU - એકતાનગરની દ્વિ-દિવસીય મુલાકાતના આજે પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક...
ભરૂચ ઇનરવ્હીલ કલબ દ્વારા એસ.વી.એમ.આઇ.ટી કોલેજ ખાતે બે દિવસીય (25મી - 26મી જૂન 2022) ઇનર વ્હીલ યુથ પાર્લામેન્ટ 2022 ઇવેન્ટ યોજવામાં આવી હતી.જેમાં મુખ્ય...
સુરત, અંકલેશ્વર તથા અન્ય શહેરો મળી કુલ 16 સભ્યોની ટીમ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા 35 વર્ષથી યોજાઇ રહેલા 8 દિવસીય...