The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

રાષ્ટ્રીય

00:01:50

ભાર વિનાનું ભણતર બન્યું દેડીયાપાડાના વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ!

નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા...

ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો કરાયા દૂર

રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો...
00:01:19

નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

20 મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ આઈએસએસ મેચમાં ઓલ ઇન્ડિયા સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં...

દિલ્હી ખાતે વિરમગામના અંજુકુમારીને આઇકોનિક લીડરશીપ એવોર્ડ-2022 એનાયત

અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે શૈક્ષણીક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલા અંજુનિકકુમારીને દિલ્હી ખાતે ઇ.ઇ.સી દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સેલન્સ કોન્ક્લેવમાં "આઇકો લીડરશીપ એવોર્ડ -2022" એનાયત...
00:02:27

ભરૂચ ખાતે એસ.પી.ની અધ્યક્ષતામાં રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની મળી બેઠક

ભરૂચમાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતપિૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ હેડક્વાટર્સ સ્થીત જિલ્લા તાલીમ કેન્દ્ર,સાયબર ક્રાઇમ પોલીસ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!