The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

રાષ્ટ્રીય

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન, તેમજ કોંગ્રેસ ના સક્રિય સભ્ય યાકુબ ગુરજીએ આજે નારાજગી સાથે પોતાનું રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો...
00:03:45

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ મનાવાયો

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી કલબ ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને 25 જૂને ઇન્દિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીના ડંખને  ઉજાગર કરવા...

ભગવાન જગન્નાથજી આ વખતે પહેરશે ખાસ થીમ સાથેના રજવાડી વાઘા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક દિવસની હોય છે. પરંતુ તેની તૈયારીઓ એક મહિના પહેલા શરૂ કરી ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક,...

17મા શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે થશે શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી કરાવશે શુભારંભ ગુજરાતના 18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં બાળકોનેપ્રવેશ કરાવાશે ગુજરાત સરકાર...

સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યાનો શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનો આરોપ!

સુરતથી નાગપુર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે મોટો આરોપ લગાવતા કહ્યું કે મને સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યો હતો. નીતિન દેશમુખે કહ્યું કે પોલીસ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!