The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

સુરત જીલ્લા ન્યુઝ

RSS પુર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના હસ્તે મગોબ ખાતે નવનિર્મિત નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસરનું લોકાર્પણ

સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના મગોબમાં ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત 'નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસર'નું લોકાર્પણ કરાયું હતું. આ...

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૩મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વિદ્યાશાખાની ૧૦૧ જેટલી પદવીઓ અને મેડલ્સ ૩૬,૭૬૨ યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં વીર...

સુરત સિવિલ ડિફેન્સના અમરોલી,લાલગેટ ડિવિઝન દ્વારા લોકજાગૃત્તિ માટે તાલીમ યોજાઈ

રશિયા-યુક્રેન યુદ્ધના ભયજનક માહોલની ચારેતરફ ચર્ચા છે, ત્યારે કેન્દ્ર સરકાર સંચાલિત તથા દેશના લશ્કરની ચોથી પાંખ નાગરિક સંરક્ષણ દળ એટલે કે સિવિલ ડિફેન્સના  સુરત,...

સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોટની ઈન્ડસ્ટ્રીઝમાંથી છોડવામાં આવતા ગંદા પાણી બાબતે બેઠક યોજાઈ

કૃષિરાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ સુરત જિલ્લાના ઓલપાડ અને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના પ્રદુષિત પાણી છોડવા બાબતે...

જરૂરી તકેદારી રાખવાના સુચન સાથે દેવમોગરાના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી

૩ વર્ષથી કોરોના ને કારણે બંધ આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ મેલા જે શિવરાત્રીના દિવસે થી શરૂઆત થાય છે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!