The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

અંકલેશ્વર લિવ ઈનમાં રહેતી મહીલાની તળાવમાંથી મળી લાશ: એક નનામા કોલે ઉજાગર થયો હત્યાકાંડ

ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું...

વટારીયા ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થા સાથે ઝડપાયો માત્ર ૧ મજૂર!

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે. ...

ભરૂચમાં સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી લોકોને ઠગતો ૧ ઝડપાયો

ભરૂચમાં સસ્તી કિંમતે સોનું વેચવાની લાલચ આપી લોકોને ઠગતા એક શખ્શને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો છે. આંતરરાજ્ય ઠગ ટોળકીનો આ સાગરીત...

1 વર્ષમાં હેલમેટ ન પહેરનારા 50,000થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ!

ઘણા વાહન ચાલકો દ્વારા હેલમેટ, સીટ બેલ્ટ સહિતની સુરક્ષાની અવગણના કરવામાં આવતી હોય છે, જેને કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. એક તરફ...

ભરૂચ શ્રીજી મંદિર ખાતે શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી

ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર ખાતે શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ સમાજ દ્વારા ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!